સુપ્રિયા શ્રીનેતે પ્રશ્ન કર્યો ન હતો કે પૂજા સામગ્રી પર GST કેમ નથી.. જાણો શું છે સત્ય….
વેરિફિકેશન બાદ જાણવા મળ્યું કે વાયરલ વીડિયો આંશિક છે. મૂળભૂત રીતે, સુપ્રિયા શ્રીનેત ગંગા જળ પર વસૂલવામાં આવતા GST અંગે ભાજપ સરકારને પ્રશ્ન કરી રહી હતી. કોંગ્રેસના સોશિયલ મીડિયા વિભાગના વડા સુપ્રિયા શ્રીનેથનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આમાં તેણી કહે છે, “રૂદ્રાક્ષ અને તુલસીની માળા, પવિત્ર દોરો, અનબ્રાંડેડ મધ, કાલવ […]
Continue Reading