શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો નકલી પીરબાબાનો આ વીડિયો ભારતનો છે…? જાણો વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કબરમાં રહેલા પીરબાબાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો ભારતના એક નકલી પીરબાબાનો છે જે કબરમાં રહીને ધર્મના નામે લોકોને છેતરવાનું કામ કરે છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં […]

Continue Reading

24 કલાક સુધી સીમ કાર્ડ બંધ થઈ જવાના નામે ખોટી માહિતી સાથેનો મેસેજ વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સીમ કાર્ડ એક્ટિવેશનના નામે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં સીમ કાર્ડ પર કોલના નામે થતી છેતરપિંડી અટકાવવા માટે સરકાર દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, 24 કલાક સુધી જૂનું સીમ કાર્ડ બંધ કરી દેવામાં આવશે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading

રામજન્મભૂમિ ટ્રસ્ટના ખાતામાંથી ઉપડી ગયેલી રોકડના કેસની અધૂરી માહિતી વાયરલ…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર અયોધ્યા ખાતે બની રહેલા રામ મદિરના સમાચારોએ જોર પકડ્યું છે ત્યારે આ સમાચારો સાથે સોશિયલ મીડિયા પર એક સમાચારપત્રના કટિંગનો ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રામજન્મભૂમિ ટ્રસ્ટના ખાતામાંથી કોઈ અજ્ઞાત વ્યક્તિ દ્વારા લાખો રુપિયા નીકાળી લેવામાં આવ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં […]

Continue Reading