આજ તક ન્યૂઝ ચેનલનો સ્ક્રીનશોટ ખોટી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય…

Sahir Khan Pathan નામના ફેસબુક યુઝર દ્વારા 5 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, આમને કોક તો સમજાવો 135 કરોડ દેશ નિ સંખ્યા છે અને 160 કરોડ મજદૂર ને કોરોના સનકટ👇👇👇. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ભારત દેશની વસ્તી 135 […]

Continue Reading

શું ખરેખર ચીન દ્વારા કોરોના વાયરસથી પિડીત 20,000 દર્દીઓને મારવાની અદાલત પાસે અનુમતિ માગવામાં આવી…? જાણો શું છે સત્ય…

‎‎‎‎Mamta Patel નામના ફેસબુક યુઝર દ્વારા 7 ફેબ્રુઆરી, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખવામાં આવ્યું હતું કે, કોરોના વાયરસથી પીડાતા 20000 લોકોને મારી નાખવા ચીનની સરકારે કરી અરજી – રાજા સમય ન હોવાથી ડાયપર પહેરીને કાર્યરત ચીની ડૉક્ટરો – પ્રજા 🙄. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે […]

Continue Reading

શું ખરેખર લક્ષ્મી વિલાસ બેન્કની 569 શાખાઓ બંધ થઈ ગઈ…? જાણો શું છે સત્ય….

‎‎Vejapara Sarkar નામના ફેસબુક યુઝર દ્વારા 3 ઓક્ટોમ્બર,2019   ના રોજ  એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, ભારતની 93 વર્ષ જુની “લક્ષ્મી વિલાસ બેન્ક ” ની 569 શાખા બંધ #બાકી બધુ ઠીક છે. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ભારતની 93 વર્ષ જૂની લક્ષ્મી વિલાસ બેન્કની 569 શાખાઓ […]

Continue Reading