આજ તક ન્યૂઝ ચેનલનો સ્ક્રીનશોટ ખોટી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય…
Sahir Khan Pathan નામના ફેસબુક યુઝર દ્વારા 5 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, આમને કોક તો સમજાવો 135 કરોડ દેશ નિ સંખ્યા છે અને 160 કરોડ મજદૂર ને કોરોના સનકટ👇👇👇. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ભારત દેશની વસ્તી 135 […]
Continue Reading