શું ખરેખર પંજાબ સરકાર દ્વારા વિજળીમાં યુનિટ દિઠ ત્રણ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….
પંજાબમાં જ્યાર થી આમ આદમી પાર્ટીની સરકાર બની છે. ત્યારથી સોશિયલ મિડિયામાં ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે. ત્યારે હાલમાં જ પંજાબ સરકારની વિજળીને લઈ મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજ શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પંજાબ સરકાર દ્વારા વિજળીમાં પ્રતિ યુનિટ ત્રણ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં […]
Continue Reading