શું ખરેખર પંજાબ સરકાર દ્વારા વિજળીમાં યુનિટ દિઠ ત્રણ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

પંજાબમાં જ્યાર થી આમ આદમી પાર્ટીની સરકાર બની છે. ત્યારથી સોશિયલ મિડિયામાં ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે. ત્યારે હાલમાં જ પંજાબ સરકારની વિજળીને લઈ મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજ શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પંજાબ સરકાર દ્વારા વિજળીમાં પ્રતિ યુનિટ ત્રણ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં […]

Continue Reading

શું ખરેખર વિજળીના ભાવમાં સરકાર દ્વારા વધારો કરવામાં આવી રહ્યો છે…? જાણો શું છે સત્ય….

ઈંઘણના ભાવ દિવસે-દિવસેને ખૂબ વધી રહ્યા છે પેટ્રોલ-ડિઝલના ભાવ દેશના ઘણા રાજ્યોમાં 100 રૂપિયાને પાર ચાલ્યા ગયા છે, તે વચ્ચે હાલમાં એક ન્યુઝ પેપરનું કટિંગ સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યુ છે. જેમાં જણાવવામાં આવી રહ્યુ છે કે, મોદી સરકાર નવી વ્યવસ્થા લાવી રહી છે જે અંતર્ગત વિજળીના ભાવમાં વધારો કરવામાં આવશે. આ […]

Continue Reading