શું ખરેખર નરેન્દ્ર મોદીની WHOના ચેરમેન તરીકે નિમૂણંક કરવામાં આવી…? જાણો શું છે સત્ય…
મોદી ચાહક નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “મોદીજી બન્યા WHO ના નવા ચેરમેન WHO ની બાગડોર 22 MAY થી ભારતના હાથ માં વિશ્વગુરૂ બનવાના સોનેરી પથ પર ભારત દેશ માટે ગૌરવાન્વિત ક્ષણ” લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 265 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. […]
Continue Reading