રતન ટાટા દ્વારા કોરોનાને લઈ અર્થ વ્યવસ્થા પર કોઈ નિવેદન કરવામાં આવ્યુ નથી…
Naresh Shah નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 9 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Experts and an indian called Ratan Tata” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 31 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 5 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 11 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ […]
Continue Reading