રતન ટાટા દ્વારા કોરોનાને લઈ અર્થ વ્યવસ્થા પર કોઈ નિવેદન કરવામાં આવ્યુ નથી…

Naresh Shah નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 9 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Experts and an indian called Ratan Tata” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 31 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 5 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 11 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ […]

Continue Reading

શું ખરેખર ભારતમાં હાઈડ્રોક્સિક્લોરોક્વિન દવાનો જથ્થો અપૂરતો છે…? જાણો શું છે સત્ય…

Bharvi Kumar‎  નામના ફેસબુક યુઝર દ્વારા 10 એપ્રિલ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, જે ડર હતો એજ થયું રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભલે દવા આપો પરંતુ ભારતના લોકો માટે દવા ઓછી ન થવી જોઈએ પરંતુ જુઓ દવા મોકલ્યા ને બે દિવસમાં જ […]

Continue Reading

શું ખરેખર શ્રીલંકામાં લોકડાઉનનું ઉલ્લંઘન કરનાર લોકોની આ તસ્વીર છે…? જાણો શું છે સત્ય…

Ajayraj Gala નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 8 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “શ્રીલંકા મા લોકડાઉન મા બહાર નીકળી જનારને આવી રીતે પગે લોક મારી દેવામાં આવે છે” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 49 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 1 વ્યક્તિએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. તેમજ 11 લોકો […]

Continue Reading

શું ખરેખર ખોટા સમાચાર રોકવા માટે સરકાર તમારા વોટ્સએપ મેસેજને ટ્રેક કરી રહી છે…? જાણો શું છે સત્ય…

‎Dhaval Trivedi‎   નામના ફેસબુક યુઝર દ્વારા 9 એપ્રિલ, 2020 ના રોજ દિલ નું નજરાણું નામના ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, *વોટસઅપ ગૃપ કે પર્સનલ મોકલેલ મેસેજ મા √ ની નીશાની શું સુચવે છે તેની સમજણ નીચે મુજબ છે.* ======================= 1. એક √ = Massage મોકલ્યો. […]

Continue Reading

WHO દ્વારા કોબીજમાં કોરોના વાયરસ હોવા અંગે કોઈ જ રિપોર્ટ જાહેર કરવામાં નથી આવ્યો… જાણો શું છે સત્ય…

Jagruti Patel નામની ફેસબુક યુઝર દ્વારા 26 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, 🥬કોબી🥬 શક્ય હોય તો ખાશો નહીં ઓકે તમે સાંભળ્યું ડબ્લ્યુએચઓના રિપોર્ટ અનુસાર કોરોના વાયરસ કોબીમાં સૌથી વધુ સમય રહે છે. જ્યાં પણ આ વાયરસ બાકીની જગ્યામાં 9-12 કલાક રહે છે, […]

Continue Reading

શું ખરેખર ભારતીય આર્મી દ્વારા રાજસ્થાનના બાડમેર ખાતે 2 દિવસમાં 1000 બેડની હોસ્પિટલ બાંધવામાં આવી…? જાણો શું છે સત્ય…

We love Surat. નામના ફેસબુક પેજ દ્વારા 29 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, 👆This is a 1000 bed with 100 ventilator hospital bed set up by our Army in Barmer Rajasthan in 2 days for fighting Corona virus. We shared the 1000 […]

Continue Reading

શું ખરેખર કોરોના પર ગ્રુપમાં કોઈ જોક્સ કરશે તો એડમિન અને સભ્ય સામે ફરિયાદ નોંધાશે…? જાણો શું છે સત્ય…

Pallavi Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 6 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ગ્રુપ એડમિનને 2 દિવસ માટે જૂથ બંધ રાખવા વિનંતી છે, કારણ કે જો કોઈ પણ ભૂલથી કોરોના ઉપર જોક કરે તો પણ, કલમ, 68, ૧ 140૦ અને ૧88 મુજબ પોલીસ એડમિન અને ગ્રુપના સભ્યો સામે કાર્યવાહી કરી શકે છે. […]

Continue Reading

પોલીસ પર થયેલા હુમલાના જૂના ફોટો મુઝફ્ફરનગરમાં લોકડાઉન દરમિયાન પોલીસ પર થયેલા હુમલાના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Vadodariyu નામના ફેસબુક પેજ દ્વારા 2 એપ્રિલ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, A sub-inspector and three constables were injured when some people attacked them while they were trying to enforce lockdown in Morna area in Muzaffarnagar. Need to Strict law 🙏🙏 🛑મિત્રો જો પોસ્ટ […]

Continue Reading

શું ખરેખર ગ્રુપ એડમિન પર ફરિયાદ કરવામાં આવી તે અંગે માહિતી આપવામાં આ રહી છે…? જાણો શું છે સત્ય…

Darbar Sanny નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 4 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ગ્રુપ એડમીન પર *FIR* કરવાનું ચાલુ થઈ ગયું છે।તમામ મિત્રો વિનંતી કે આપણા ગ્રુપ તથા બીજા ગ્રુપ માં પણ વાંધાજનક પોસ્ટ મુકવામો કૃપા કરી સાવધાની રાખજો । આભાર” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 18 લોકોએ તેમના […]

Continue Reading

ક્રોએશિયામાં આવેલા ભૂંકંપના ફોટો ઈટલીમાં કોરોના વાયરસના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

हम हैं गुजरात  નામના ફેસબુક યુઝર દ્વારા 24 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, ઇટલીની હાલત આવી છે અત્યારર.. પ્લીઝ બધા ધ્યાન રાખજો.. નિયમોનું પાલન કરીએ. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ઈટલીમાં કોરોના વાયરસના કારણે આવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે. […]

Continue Reading

બેંગ્લોરમાં લોકડાઉન દરમિયાન પોલીસ પર હુમલાનો વીડિયો નડિયાદના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

‎‎Mitesh Khilwani નામના ફેસબુક યુઝર દ્વારા 30 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, નડિયાદ માં મુસ્લિમ પોલીસ ની સામે થઇ ને મારે છે. જેટલો થાય તેટલો વિડિયો વધારે લોકો ને મોકલો🙏🏻. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ વીડિયો ગુજરાતના નડિયાદ શહેરમાં […]

Continue Reading

શું ખરેખર ઈટાલીમાં આ બાળકની માતા કોરોનાના લીધે મૃત્યુ પામ્યા છે…? જાણો શું છે સત્ય…

Zakir Husen નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આપણા ને કોરોના ની મજાક કરવી સુઝે છે. ઈટાલી મા આ બાળક ની માતા કોરોના ના લીધે મૃત્યુ પામી ગઈ. છોકરો આસમાન પર જોઇ ને (માં) ને અવાજ મારતો નજરે પડે છે. Be serious please,” શીર્ષક હેઠળ શેર કરવામાં […]

Continue Reading

વેનેઝુએલાના જૂના ફોટો ઈટલીની શેરીઓમાં લોકોએ ફેંકેલી નોટોના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

हम हैं गुजरात  નામના ફેસબુક યુઝર દ્વારા 1 એપ્રિલ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, ઇટાલીના સૌથી ધનિક લોકોએ પૈસા રસ્તા પર ફેંકી દીધા અને કહ્યું, “આ આપણા ખરાબ સમયમાં ચાલ્યું નહીં, આપણે આપણા પ્રિયજનોને બચાવી શકીએ નહીં, આપણે અમારા બાળકોને બચાવી શકીએ નહીં, […]

Continue Reading

ઓસ્ટ્રેલિયાના સિડની ખાતે મહામૃત્યુંજયના પાઠનો જૂનો વીડિયો ઈટલીના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

‎‎Sanjay Patel નામના ફેસબુક યુઝર દ્વારા 31 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ઇટલી મા મહામારી કોરોના ને ભગાડવા હિન્દૂ સઁસ્કૃતિ નો મા મહામૃત્યુંજય ના પાઠ કરવાનું આયોજન કરાયું… જય ભોલે 🙏🙏🙏🙏. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, કોરોના વાયરસથી બચવા માટે ઈટલીમાં […]

Continue Reading

શું ખરેખર કોરોના વાયરસને લઈ પોસ્ટ શેર કરનાર સામે કેન્દ્ર સરકાર દ્વારા નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે…? જાણો શું છે સત્ય…

Manish Savariya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 30 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “તમામ રહેવાસીઓને આદેશ. આજે રાત્રે 12 વાગ્યા પછી દેશભરમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ લાગુ કરવામાં આવ્યો છે. આ અપડેટ મુજબ, સરકાર વિભાગ સિવાય અન્ય કોઈ નાગરિકને કોરોનાવાયરસ સંબંધિત કોઈ અપડેટ પોસ્ટ કરવા અથવા આગળ વહેંચવાની મંજૂરી નથી અને તે શિક્ષાપાત્ર […]

Continue Reading

શું ખરેખર મધ્યપ્રદેશમાં સરકાર દ્વારા કરફ્યુમાં બહાર નીકળવા પર ગોળી મારવાનો આદેશ આપવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

‎‎Kamlesh R Parekh નામના ફેસબુક યુઝર દ્વારા 26 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, મદયપ્રદેશમા કફઁયૂદરમ્યા બહાર નિકળે તેને ગોળી મારવાનો આદેશ જુવો વીઙીયો. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, કોરોના વાયરસને કારણે દેશમાં કરફ્યુ લાદવામાં આવ્યો છે ત્યારે મધ્યપ્રદેશ સરકાર દ્વારા […]

Continue Reading

મક્કાનો જૂનો વીડિયો ઈરાનમાં કોરોનાને લીધે ઉભી થયેલી પરિસ્થિતિના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

‎‎Kheraj Bhai નામના ફેસબુક યુઝર દ્વારા 29 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ઇરાન ની હાલત જુવો … સુધરી જવુ…. અત્યંત જરૂરી… આદેશ નું પાલન કરીએ….!!. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ઈરાનમાં કોરોના વાયરસને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો […]

Continue Reading

શું ખરેખર સ્પેનમાં લોકડાઉન દરમિયાનનો આ વિડિયો છે…? જાણો શું છે સત્ય…

Vishnu Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 29 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “This is lockdown in Spain, You guys in India are lucky…u just get caned…” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 59 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 5 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 323 લોકો દ્વારા આ […]

Continue Reading

શું ખરેખર અમેરિકાના ન્યુ યોર્કમાં કોરોનાના ડરથી યુવાને આપઘાત કર્યો…? જાણો શું છે સત્ય…

Bhagirathsinh Jadeja નામના યુવાન દ્વારા તારીખ 28 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “New York Citizen commits sucide because of corona” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 14 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 4 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “કોરોના […]

Continue Reading

શું ખરેખર જામનગરની જી.જી.હોસ્પિટલમાં કોરોનાનો એક પોઝિટીવ કેસ નોંધાયો છે…? જાણો શું છે સત્ય…

M R Chauhan નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Jamnagar ma ak posivetiv korona g g hospital live” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 3 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 1 વ્યક્તિએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો તેમજ 12 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં […]

Continue Reading

જંતુ વિજ્ઞાનના પુસ્તકમાં કોરોના વાયરસના ઉપચારની માહિતી નથી આપવામાં આવી… જાણો શું છે સત્ય…

Deep Parmar  નામના ફેસબુક યુઝર દ્વારા 24 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, ફોરવર્ડ કરો અને કોરોના થી બચો…  book : જંતુ વિજ્ઞાન, લેખક : રમેશ ગુપ્તા, પેજ નંબર :1072… આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, લેખક રમેશ ગુપ્તાના જંતુ વિજ્ઞાનના […]

Continue Reading

શું ખરેખર દિલ્હીના ડૉ. ઉસ્માન રિયાઝનું કોરોના વાયરસની સારવાર દરમિયાન મોત થયું…? જાણો શું છે સત્ય…

Munaf Radhanpuri  નામના ફેસબુક યુઝર દ્વારા 26 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, કોરોના સામે લડતા-લડતા દિલ્હીના # ડો. ઉસ્માન રીયાઝ આજ આપણી વચ્ચે નથી રહયા 😢 #એમની શહિદી દેશ હમેશાં યાદ રાખશે જય હિન્દ 🇮🇳🇮🇳🇮🇳. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ફોટોમાં જે […]

Continue Reading

શું ખરેખર લાશોને ટ્રક મારફતે નાખતો વિડિયો ઈટાલી દેશનો છે…? જાણો શું છે સત્ય…

Ramesh Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 25 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “મિત્રો ઇટાલી ની હાલત મહેરબાની કરી આ વીડિયો બીજા ને શેર કરો જેથી ભારત ની જનતા વધુ ને વધુ સચેત થશે ઘરે રહો સુરક્ષિત રહો બહાર શાકભાજી લેવા જાવ તો પણ પ્લાસ્ટિક ના હાથ મોજ પહેરો મેડિકલ માં માલી […]

Continue Reading

શું ખરેખર ઈટાલીના વડાપ્રધાન દ્વારા કોરોના સામે હાર સ્વિકારી લીધી છે..? જાણો શું છે સત્ય..

ભગત ભુતનીનો નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 25 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આપણા રઘાએ એરપોર્ટો ખુલા મુકીને આવનાર લોકોને આઈસોલેટ કરવાની જગ્યાએ ઘેર જવા દીધાં એ દેશ માટે કેવડી મોટી આફત ને આમંત્રણ આપ્યું છે એ આવનાર સમય બતાવશે…….|| આ બૈલ મુજે માર ||” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ […]

Continue Reading

શું ખરેખર ઈટાલીના વડાપ્રધાન કોરોના વાયરસના કારણે દેશના લોકોને મરતા જોઈને રડી પડ્યા…? જાણો શું છે સત્ય…

Bharat Kapadia  નામના ફેસબુક યુઝર દ્વારા 23 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, લોકો એ પિકનીક મનાવી. (બહાદુર લોકો) આજે તે બહાદુર લોકો ને દફનાવવા માટે લોકો નથી. તો ઘરે રહી ને તમારા પરીવાર ને હિંમત આપો એ તમારી અસલ મર્દાનગી હશે. આજે […]

Continue Reading

શું ખરેખર ઈટાલીમાં રોડ પર પડેલી લાશોનો આ ફોટો છે…? જાણો શું છે સત્ય..

SAVE and CARE Foundation દ્વારા તારીખ 24 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ઇટાલી ની હાલત અત્યારે આવી છે. લાસો ઉઠાવવા વાળુ કોઇ નથી. હજુ ચેતી જાવ. શેર કરો વધુમાં વધુ.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 175 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 3 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ […]

Continue Reading

શું ખરેખર કોરોના વાયરસની દવા શોધવામાં આવી છે…? જાણો શું છે સત્ય..

Mahendra Kareliya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ખૂબ સારા સમાચાર ભારત માટે અને ખાસ ગુજરાત માટે” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 21 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 5 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 3 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી […]

Continue Reading

સ્પેનના એરપોર્ટ પરનો ફોટો ઈટાલીમાં મૃત્યુ પામેલા દંપતિના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Prakash Chuahan  નામના ફેસબુક યુઝર દ્વારા 23 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, #કર_ચલે_હમ_ફિદા_જાનો_તન_સાથિયો_અબ_તુમ્હારે_હવાલે_વતન_સાથિયો સોશ્યિલ મીડિયા પર વાયરલ થયેલ આ ફોટામાં દેખાતા ઈટાલીના ડોક્ટર દંપતિએ રાત દા’ડો સેવા કરીને કોરોનાના 134 દર્દીઓને બચાવ્યા હોવાનું માનવામાં આવે છે. જોખમ વચ્ચે કામ કરતા કરતા આઠમાં […]

Continue Reading

શું ખરેખર અમદાવાદની સિવિલ હોસ્પિટલનો કોરોના દર્દીનો વિડિયો છે…? જાણો શું છે સત્ય…

Naresh Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કોરોના ને આપણે સિરિયસલી નથી લેતાં પરંતુ આજના અમદાવાદ સીવીલ હોસ્પિટલ નાં ૩ વીડિયો મોકલું છું જે મને તેમની સારવાર કરતાં ઙો.ભાવસાર સાહેબે મોકલ્યો છે.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 45 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. […]

Continue Reading

શું ખરેખર રશિયામાં જાહેર કરફ્યુ લાદવા માટે સિંહોને શેરીઓમાં છૂટા મૂકવામાં આવ્યા…? જાણો શું છે સત્ય…

Pinnal Patel  નામના ફેસબુક યુઝર દ્વારા 22 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, રશિયામાં સરકારે શેરીઓ માં સિંહ છુટા મૂક્યા. હવે ત્યા કોઈ ઘર બહાર નીકળતા નથી. મોદી સાહેબ આવું કંઈ કરે એ પેલા સમજી જાવ. #JANTACURFUE. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો […]

Continue Reading

શું ખરેખર અજમેરની બકરા મંડીમાં બકરીઓમાં જોવા મળ્યો કોરોના વાયરસ…? જાણો શું છે સત્ય…

राहुल जरीवाला‎ નામના ફેસબુક પેજ દ્વારા 24 ફેબ્રુઆરી, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, લો કોરોના વાઇરસ બકરી માં આવી. ગયો છે તો મટન ખાવા નુ બંધ કરો સુરતી લલાઓ. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો અજમેરનો છે. […]

Continue Reading

શું ખરેખર અમૂલ ડેરી દ્વારા કોરોના વાયરસને કારણે અચોક્કસ મુદત સુધી ચિલીંગ સેન્ટર બંધ કરવામાં આવશે…? જાણો શું છે સત્ય…

‎‎‎‎Manish Vora નામના ફેસબુક યુઝર દ્વારા 19 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, અમૂલ ડેરી પ્લાન્ટ બંધ કરે છે 21 તારીખ થી અચોક્કસ મુદ્દત સુધી. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, કોરોના વાયરસને કારણે 21 માર્ચ, 2020 થી અમૂલના ચિલીંગ સેન્ટર અચોક્કસ મુદત […]

Continue Reading

શું ખરેખર રાત્રીના 10 થી સવારના 5 વાગ્યા સુધી હવામાં દવાનો છંટકાવ કરવામાં આવવાનો છે.? જાણો શું છે સત્ય…

Kapil Mangi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 20 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “જામનગર મ્યુનિસિપલ કમિશનરનો સંદેશ “નમસ્તે હું તમને વિનંતી કરું છું કે તમે આજે રાત્રે 10 વાગ્યા પછી કાલે સવારે 5 વાગ્યા સુધી તમારા ઘરની બહાર ન આવો …. કેમ કે તેઓ કોવિડ -19 ને મારવા માટે હવામાં દવા છાંટશે. […]

Continue Reading

શું ખરેખર રોનાલ્ડોએ તેની બે હોટલોને હોસ્પિટલમાં ફેરવી નાખી..? જાણો શું છે સત્ય…

Hitendra Kumar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આવા ખેલાડી ઓ ને સન્માન અપાઈ…..જે સ્વાર્થ નહીં પણ દેશ માટે પોતાના નુ યોગદાન આપે.સેલ્યુટ સર રોનાલ્ડો. ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 48 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 2 લોકો દ્વારા આ પોસ્ટ પર તેમના […]

Continue Reading

હોંગકોંગમાં બનેલી ઘટનાનો જૂનો વીડિયો ચીનમાં કોરોના વાયરસના નામે થયો વાયરલ… જાણો શું છે સત્ય…

Saurastra Samachar‎ નામના ફેસબુક પેજ દ્વારા 16 માર્ચ, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, કોરોના ચાઇનમાં શુ થયું જુઓ વિડિઓ. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ચીનનો છે. જ્યાં કોરોના વાયરસને પગલે આવી સ્થિતિ સર્જાઈ છે. આ પોસ્ટને […]

Continue Reading

શું ખરેખર પરબધામના બાપુ દ્વારા વર્ષ 2000માં કોરોના અંગે ભવિષ્યવાણી કરવામાં આવી હતી…? જાણો શું છે સત્ય…

Manish Domadiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “પુજ્ય બાપુ ની ભવિષ્ય વાણી 2000 ની સાલમાં કરી હતી અને આજે સાચી પડી જય હો પરબના પીર” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 77 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 2 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ […]

Continue Reading

શું ખરેખર કોરોના વાયરસને લઈ સુરત શહેર ખાલી કરવા આદેશ આપવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

Pravinbhai Italiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 6 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કાનુની ચેતવણી સુરતમાં રહેતા તમામ પરીવારો ને, જણાવવાનું કે, કોરોના વાયરસના બે કેસ નોંધાયા છે, જો આંકડો દસને આંબશે તો, કપરી પરિસ્થિતીનો સામનો કરવો પડશે, કોઈ પણ પરિવારને વતનમાં જવા તેમજ આવવા દેવામાં નહીં આવે એની નોંધ લેવી, દીલ્લી […]

Continue Reading

શું ખરેખર કોરોના વાયરસના કારણે IPL 2020 બંધ રહેશે…? જાણો શું છે સત્ય..

મોટાભાઈ બેફામ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કોરોના વાઈરસ ને કારણે IP;-2020 બંધ રહેશે” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 329 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 13 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 8 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ […]

Continue Reading

યુનિસેફના નામે કોરોના વાયરસ સંબંધિ ખોટી માહિતી વાયરલ… જાણો શું છે સત્ય…

ખેડૂત માટે વિશેષ માહીતી નામના ફેસબુક પેજ દ્વારા 4 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, યુનિસેફ કોરોના વાયરસ કદમાં મોટા પ્રમાણમાં 400-500 માઇક્રોના કોષ વ્યાસ સાથે હોય છે, તેથી કોઈપણ માસ્ક તેની પ્રવેશને અટકાવે છે તેથી મીઝલ્સ સાથે વેપાર કરવા માટે ફાર્માસિસ્ટ્સનું શોષણ […]

Continue Reading

ફોટોને ભાજપા લાથે તેમજ કોરોના વાયરસ સાથે કોઈ જ લેવા-દેવા નથી… જાણો શું છે સત્ય….

ડ્રાઈવર દિલ વાળો નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 5 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કોરોના વાઇરસથી બચવા મોદીભક્તો ગોબરથી નહાવા મંડ્યા.. 🤣 હવે આને જોઈ ને કોરોના ય ભાગી જશે.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 2 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 23 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. […]

Continue Reading

શું ખરેખર ચીનમાં કોરોનાના દર્દીને પકડી પાડ્યો તેનો વિડિયો છે…? જાણો શું છે સત્ય….

જ્ઞાન સાથે ગમ્મત – Gujarati Fun નામના યુઝર દ્વારા તારીખ 4 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.  “ચાઈનામાં હાઈવે પર આ રીતે કોરોના ગ્રસ્ત લોકોને પકડી પકડીને સારવાર ક્ષેત્ર માં નાખે છે…. ત્યાં ના પોલીસ ની પ્રસંસનીય કામગીરી” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 1000થી વધુ લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. […]

Continue Reading

શું ખરેખર દારૂના સેવનથી મટી જાય છે કોરોના વાયરસ…? જાણો શું છે સત્ય…

Rakesh Sharma નામના ફેસબુક યુઝર દ્વારા 5 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, કોરોના વાયરસ ભારત મા પણ આવી ગયો બધા રાજ્યો વાળા તો દારૂ પી ને બચી જશે પણ બચારા ગુજરાતીઓ ની શું ? અને આ ગુજરાત સરકાર ને કોણ સમજાવે કે […]

Continue Reading

શું ખરેખર WHO દ્વારા ભારત માટે કોઈ એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે…? જાણો શું છે સત્ય…

Bharat Dikshit નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 ફેબ્રુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની એડવાઈઝરી સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 23 લોકોએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 6 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 32 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો […]

Continue Reading

શું ખરેખર ચીનમાં કોરોના વાયરસથી બચવા માટે ગેરમુસ્લિમ લોકો દ્વારા નમાજ અદા કરવામાં આવી…? જાણો શું છે સત્ય…

‎‎ભરૂચ વાગરા આમોદ જંબુસર અંકલેશ્વર મુસ્લિમ કોમ્યુનિટી ઓગોૅનાઈજેશન નામના ફેસબુક પેજ દ્વારા 7 ફેબ્રુઆરી, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, અલ્લાહુ અકબર બૈશક અલ્લાહ બેહતર ફૈસલા કરનેવાલા હે….. આ છે ચાઈનાનુ એ દશ્ય અલ્લાહ ના અજાબથી જે ચાઈના ગઇકાલ સુધી મુસ્લિમ હોવા પર જુલ્મ […]

Continue Reading

શું ખરેખર ચીને કોરોના વાયરસના દર્દીઓ માટે 2 દિવસમાં બનાવી દીધી 1000 બેડની હોસ્પિટલ…? જાણો શું છે સત્ય…

‎‎Nitin Patel Radhe નામના ફેસબુક યુઝર દ્વારા 29 જાન્યુઆરી, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, કોરોના વાઈરસઃ ચીને ફક્ત બે જ દિવસમાં બનાવી દીધી 1,000 બેડની હોસ્પિટલ. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો ચીન દ્વારા ફક્ત 2 દિવસમાં જ […]

Continue Reading

ચીનના પ્રખ્યાત ડૉ. લી વેનલિઆંગને શ્રદ્ધાંજલિ આપતો વીડિયો ભ્રામક દાવા સાથે વાયરલ… જાણો શું છે સત્ય…

Rajkot Mirror‎ નામના ફેસબુક પેજ દ્વારા 12 ફેબ્રુઆરી, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ચીન માં કોરોના વાયરસ ને કારણે લોકોને તેના ઘરમાં જ પુરવા માં આવ્યા…લોકોની ચિસોના આવાજ નો વિડિયો સોશીયલ મીડીયા પર વાયરલ #china #corona #coronavirüsü #coronavirüsü. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, […]

Continue Reading

શું ખરેખર ચીન દ્વારા કોરોના વાયરસના દર્દીઓ માટે 19 દિવસમાં 57 માળની હોસ્પિટલ બનાવવામાં આવી…?

‎‎Jatin Dave નામના ફેસબુક યુઝર દ્વારા રા 31 જાન્યુઆરી, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ચીને ફક્ત 57 માળની નવી હોસ્પિટલ ખાસ કરીને વાયરસ કોરોના દર્દીઓ માટે બનાવી છે. ફક્ત 16 કલાકમાં તેઓએ પ્રથમ કેટલાક માળ પૂર્ણ કર્યા. 19 દિવસમાં તેઓએ પાણીની સપ્લાય અને ઇલેક્ટ્રિક […]

Continue Reading

શું ખરેખર આ વીડિયો કોરોના વાયરસનો છે…? જાણો શું છે સત્ય…

‎‎Gujarat Speed નામના ફેસબુક પેજ દ્વારા રા 27 જાન્યુઆરી, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, કોરોના વાયરસ, વાયરસનું ખૂબ જ નવું જીવલેણ સ્વરૂપ, ચાઇના પીડિત છે, તુરંત જ ભારત આવી શકે છે, કોઈ પણ પ્રકારના કોલ્ડ ડ્રિંક્સ, આઇસક્રીમ, કુલ્ફી, વગેરે, કોઈપણ પ્રકારના સચવાયેલા ખોરાક, મિલ્કશેક, […]

Continue Reading

ઈન્ડોનેશિયાનો વીડિયો ચીનના હ્યુઆનના નામે વાયરલ…? જાણો શું છે સત્ય…

‎‎Zalamahavirsinh Zala નામના ફેસબુક યુઝર દ્વારા 29 જાન્યુઆરી, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ભારતમાં તેમાં ગુજરાતમાં અગાઉ ચેપી વાઇરસ ફાટી નીકળ્યા હતા.જેમ કે.સુરતમાં (પ્લેગ.)તેમજ ગુજરાતમાં કેટલીક જગ્યાએ. બર્ડફલ્યું, સ્વાઇનફલ્યું.કોંગોફિવર, જેવા નાના મોટા ચેપી વાઇરલ જોવા મળ્યા હતા. પરંતુ સરકારની સૂઝબૂઝ અને સતર્ક તાના […]

Continue Reading