જૂના કાગળપત્રોનો સંગ્રહ

શું ખરેખર અમદાવાદમાં ગણપતિ વિસર્જન દરમિયાન પથ્થરમારો થયો…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ગુજરાતના અમદાવાદનો નહીં પરંતુ કર્ણાટકના રાયચુરનો છે. જ્યાં જૂની અદાવતને કારણે હુમલો કરવામાં આવ્યો હતો. અમદાવાદ સાથે આ વીડિયોને કોઈ લેવા-દેવા નથી. છત પરથી ગણેશ વિસર્જન યાત્રા પર પત્થરમારો કરતા બે વ્યક્તિઓનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં છત પરથી યાત્રા પર પત્થરોનો ઘા કરતા જોઈ શકાય છે. આ […]

Continue Reading

ગુજરાતની આણંદ પોલીસનો વીડિયો યુપી પોલીસના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવામળે છે કે, એક આરોપીને પોલીસ સ્ટેશનમાંથી બહાર લાવવામાં આવે છે ત્યારે તે એકદમ વ્યવસ્થિત ચાલી રહ્યો છે પરંતુ જ્યારે પીએસઆઈ તેને કશુ કહે છે ત્યારે તે લંગડાતો ચાલવા લાગે છે આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ […]

Continue Reading

જાણો પ્રેમિકાનો ફોન વ્યસ્ત આવતાં યુવકે આખા ગામની વીજળીના તાર કાપી કાઢ્યા હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વીજ થાંભલા પર ચઢીને વીજતાર કાપી રહેલા યુવકનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પ્રેમિકાનો ફોન વ્યસ્ત આવતાં પ્રેમીએ વાજ થાંભલા પર ચઢીને આખા ગામની વીજળીના તાર કાપી કાઢ્યા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે […]

Continue Reading

Fake Check: પોલીસ પર પથ્થરમારા અને હુમલાનો આ વીડિયો ઈન્ડોનેશિયાનો છે… જાણો શું છે સત્ય….

પોલીસ પર પથ્થરમારો અને હુમલો કરતા વિરોધીઓનો આ વીડિયો નેપાળનો નહીં પણ ઇન્ડોનેશિયાનો છે. નેપાળ સાથે તેને કોઈ લેવા-દેવા નથી. સોશિયલ મીડિયા પર પ્રતિબંધને લઈને નેપાળમાં વિરોધ પ્રદર્શનો હિંસક બન્યા છે. પ્રદર્શનકારીઓએ પીએમ, રાષ્ટ્રપતિના ખાનગી નિવાસસ્થાન અને સંસદ ભવનમાં આગ લગાવી દીધી. આ પષ્ટભૂમિ પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં પ્રદર્શનકારીઓ દ્વારા […]

Continue Reading

મૃત માતાના શરીરને બહાર ખેંચતો હોવાના દાવા સાથેનો આ વીડિયો પંજાબનો નથી… જાણો શું છે સત્ય….

પંજાબ હાલમાં પૂરને કારણે કુદરતી આફતનો સામનો કરી રહ્યું છે. આ પૃષ્ઠભૂમિમાં, એક નાના છોકરાનો એક મહિલાના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ બાળક પંજાબમાં આવેલા પૂરમાં પોતાની મૃત માતાને બહાર કાઢી રહ્યો છે.” શું દાવો કરવામાં આવી […]

Continue Reading

પાકિસ્તાનના સ્વાતનો એક વીડિયો પંજાબના નામે વાયરલ થઈ રહ્યો… જાણો શું છે સત્ય….

આ વીડિયો પંજાબનો નથી પરંતુ ગયા મહિને ઓગસ્ટ મહિનામાં પાકિસ્તાનના સ્વાતમાં આવેલા ભયાનક પૂરનો છે. હાલમાં દેશના ઘણા ભાગો ભારે વરસાદને કારણે પૂરની ઝપેટમાં છે. પંજાબની વાત કરીએ તો ત્યાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. રાજ્યના તમામ 23 જિલ્લાઓને પૂરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. ભારે વરસાદને કારણે પંજાબના ઘણા ભાગો પૂરમાં ડૂબી ગયા છે. જનજીવન […]

Continue Reading

ગણેશ મંડપમાં પૂજારી સાથે ચમત્કાર થયાનો વીડિયો સ્ક્રિપ્ટેડ છે… જાણો શું છે સત્ય….

સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક પૂજારી ગણેશ પંડાલમાં પૂજા કરી રહ્યા છે. અચાનક તેમની તબિયત બગડે છે અને તેઓ જમીન પર પડી જાય છે અને બેભાન થઈ જાય છે. પછી થોડા સમય પછી, ગણેશ મૂર્તિ પાસેથી પૂજારી પર એક ધ્વજ પડે છે અને તેઓ […]

Continue Reading

જાણો વિશ્વ નેતાઓની સહીના નમૂનાઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સહીની જગ્યાએ અંગૂઠાના નિશાનના  વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વિશ્વ નેતાઓની સહીના નમૂનાઓનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વિશ્વ નેતાઓની સહીના નમૂનાઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અંગૂઠો કર્યો છે જે તમે જોઈ શકો છો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વિશ્વ નેતાઓની સહીના […]

Continue Reading

શું ખરેખર નરેન્દ્ર મોદીના ભાઈ-બહેન મોદીને તેમના પિતાના મૃત્યુ માટે જવાદાર માને છે..? જાણો શું છે સત્ય….

હાલમાં એક ન્યૂઝ પેપરનું ક્ટિંગ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યુ છે. જેમાં નરેન્દ્ર મોદી વિશે માહિતી આપવામાં આવી છે અને આ ન્યૂઝ પેપરના ક્ટિંગને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “નરેન્દ્ર મોદીના ભાઈ-બહેન નરેન્દ્ર મોદીને તેમના પિતાજીના મોતના જવાબદાર માને છે.”  શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 03 […]

Continue Reading

શું RBIએ 1 સપ્ટેમ્બરથી બેંકોમાં 500 રૂપિયાની નોટ જમા કરાવવાનો આદેશ આપ્યો…? જાણો શું છે સત્ય….

સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીય રિઝર્વ બેંકે 1 સપ્ટેમ્બરથી બેંકોમાં પાંચસો રૂપિયાની નોટો જમા કરાવવાનું ફરજિયાત બનાવી દીધું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ નવો નિયમ નકલી નોટો પર કડક કાર્યવાહી કરવા અને ડિજિટલ ચુકવણીને પ્રોત્સાહન આપવા માટે જારી કરવામાં આવ્યો છે. શું દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

શું ખરેખર અરવિંદ કેજરીવાલે તે મોદી ભક્ત હોવાનું કહ્યુ…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોમાં અરવિંદ કેજરીવાલ મોદીનો ભક્ત હોવાની વાત નથી કરતા પરંતુ તેઓ આંબેડકરના ભક્ત હોવાનું કહી રહ્યા છે. આ વીડિયોને ડીજીટલી એડિટ કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે તેઓ […]

Continue Reading

જાણો જામનગરમાં ગણેશ વિસર્જન સમયે થયેલી દુર્ઘટનાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગણેશ વિસર્જનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, જામનગરમાં ગણેશ વિસર્જન સમયે બનેલી દુર્ઘટનાનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ગણેશ વિસર્જનનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ગુજરાતના […]

Continue Reading

કોંગ્રેસ નેતા મોહમ્મદ નૌશાદે પીએમ મોદીને ગાળો આપી ન હતી… જાણો શું છે સત્ય….

કોંગ્રેસ નેતા મોહમ્મદ નૌશાદે પીએમ મોદીને ગાળો આપી ન હતી. ગાળો આપનાર વ્યક્તિનું નામ મોહમ્મદ રિઝવી છે અને તે હવે પોલીસ કસ્ટડીમાં છે. બિહાર ચૂંટણી પહેલા જ રાજકીય વાતાવરણ ગરમાયું છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિપક્ષે બિહારમાં ‘મતદાર અધિકાર યાત્રા’નું આયોજન કર્યું છે. આ યાત્રા દરમિયાન, દરભંગા જિલ્લામાં કોંગ્રેસના મંચ પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી […]

Continue Reading

જાણો ગુજરાતમાં રોડ પર પડેલા ખાડામાં પડેલા બાઈક સવારના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રોડ પર પડેલા એક ખાડામાં પડેલા બાઈક સવારનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતમાં રોડ પર એવા ખાડા પડ્યા છે કે બાઈક સવાર ખાડામાં પડી ગયો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, […]

Continue Reading

શું ખરેખર ધારાસભ્યના પુત્ર દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોમાં પોલીસ પર હુમલો કરનાર ધારાસભ્યનો પુત્ર નથી પરંતુ ઉત્તર પ્રદેશ ભાજપાના નેતા મનીષ ચૌધરી છે જેનું મૃત્યુ પણ થઈ ગયું છે. આ વીડિયો 4 વર્ષ જૂનો છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક હોટલ જેવા સ્થળ પર પોલીસને માર મારી રહેલા એક વ્યક્તિનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે […]

Continue Reading

શું ખરેખર ચીનમાં નરેન્દ્ર મોદીનું સ્વાગત કરતો ડ્રોન શો યોજાયો…? જાણો શું છે સત્ય….

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 1 સપ્ટેમ્બર 2025ના રોજ ચીનના તિયાનજિનમાં 25મા શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટમાં ભાગ લીધો હતો. તેઓ 30 ઓગસ્ટ 2025ના રોજ તિયાનજિન પહોંચ્યા હતા અને 7 વર્ષમાં આ તેમની ચીનની પહેલી મુલાકાત છે. આ પૃષ્ઠભૂમિમાં, “MODI WELCOME TO CHINA” લખાણ સાથે એક નૃત્યાંગના અને પીએમ મોદીના ચહેરાના રૂપમાં ડ્રોન શોનો વીડિયો અને ફોટો […]

Continue Reading

જાણો તાજેતરમાં અંબાજી-હડાદ હાઈવે પર થયેલા ખાનગી બસના ભયાનક અકસ્માતના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર બસ અકસ્માતનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં અંબાજી-હડાદ હાઈવે પર થયેલા બસ અકસ્માતનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં બસ અકસ્માતનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ […]

Continue Reading

જાણો જીનપિંગે વડાપ્રધાનનું અપમાન કર્યું હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રેસિડેન્ટ જીનપિંગનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ચીનના પ્રેસિડેન્ટ જીનપિંગ દ્વારા હાથ ન મિલાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અપમાન કરવામાં આવ્યું તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય […]

Continue Reading

બિહારમાં પીએમ મોદીના દુર્વ્યવહાર કેસ સાથે મધ્ય પ્રદેશના ભાજપ કાર્યકર નેક મોહમ્મદ રિઝવીને જોડવામાં આવી રહ્યા… 

બિહારના દરભંગામાં કોંગ્રેસની રેલી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સ્વર્ગસ્થ માતા વિરૂદ્ધ અપશબ્દોનો ઉપયોગ કરતા એક વ્યક્તિનો વીડિયો તાજેતરમાં વાયરલ થયો હતો. લોકોના રોષને પગલે, બિહાર પોલીસે દરભંગાના ભાપુરા ગામમાંથી આરોપી, મોહમ્મદ રિઝવી, જેને રાજા તરીકે પણ ઓળખવામાં આવે છે, તેની ધરપકડ કરી. ધરપકડ પછી તરત જ, ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે ભાજપ કાર્યકરનો ફોટો […]

Continue Reading

ફરતી મોટરસાયકલનો વાયરલ વીડિયો ભારતનો નહીં, પણ ઇન્ડોનેશિયાનો છે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે એક બાઇક અને સ્કૂટી એકબીજા સાથે અટવાઈ ગયા છે અને રસ્તા પર આગળ વધી રહ્યા છે. વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ”બાઈક અને સ્કુટરનો આ અકસ્માતનો આ વીડિયો ગુજરાતના રાજકોટ શહેરનો છે.” શું દાવો કરવામાં આવી […]

Continue Reading

જાણો તાજેતરમાં અંબાજીના ત્રિશૂળીયા ઘાટ ખાતે પહાડ તૂટ્યો હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પહાડ પરથી થઈ રહેલા ભૂસ્ખલનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં અંબાજીના ત્રિશૂળીયા ઘાટ ખાતે ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પહાડ […]

Continue Reading

જાણો તાજેતરમાં કુલ્લુ-મનાલીની પરિસ્થિતિના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારે વરસાદને કારણે કુલ્લુ-મનાલીમાં સર્જાયેલી પરિસ્થિતિનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ભારે વરસાદને કારણે કુલ્લુ-મનાલીમાં સર્જાયેલી પરિસ્થિતિનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભારે વરસાદને કારણે કુલ્લુ-મનાલીમાં […]

Continue Reading

જાણો સંવિધાનનું નિર્માણ મહાત્મા ગાંધીએ કર્યું હતું એવું કહી રહેલા રાહુલ ગાંધીના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધી એવું કહી રહ્યા છે કે, સંવિધાનનું નિર્માણ મહાત્મા ગાંધીએ કર્યું હતું. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કોંગ્રેસ નેતા રાહુલ […]

Continue Reading

રાહુલ ગાંધીનો ભારત જોડો યાત્રાનો વીડિયો વોટ અધિકાર યાત્રા નામે વાયરલ… જાણો શું છે સત્ય….

વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા ભાજપા સામે વોટ ચોરીના આક્ષેપ લગાડયા બાદ બિહારમાં વોટ અધિકાર યાત્રા કાઢવામાં આવી રહી છે. આ પૃષ્ટભૂમિ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, મોટી સંખ્યામાં લોકો રાહુલ ગાંધી જોડે ચાલતા જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રાહુલ […]

Continue Reading

Fake News: શું 1 સપ્ટેમ્બરથી પોસ્ટ બોક્સ કાયમ માટે બંધ થઈ જશે…? જાણો શું છે સત્ય….

આ દાવો ભ્રામક છે અને ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા આવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ભારતીય પોસ્ટ વિભાગે 1 સપ્ટેમ્બર 2025થી પોસ્ટ બોક્સ બંધ કરવાનો નિર્ણય લીધો છે તેવો દાવો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 04 ઓગસ્ટ 2025ના એક પોસ્ટ શેર કરવામાં […]

Continue Reading

જાણો અમિત શાહના નિવેદનના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર દેશના ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના નિવેદનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અમિત શાહ એવું કહી રહ્યા છે કે, નરેન્દ્ર મોદીએ જ્યારથી શપથ લીધી ત્યારથી અત્યાર સુધી ભારત પર 3 મોટા હુમલા થયા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading

જાણો ભારતમાં બનેલા રોડના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રોડનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતમાં જેણે પણ આ રોડ બનાવ્યો હોય તેને એક એવોર્ડ આપવો જોઈએ. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં રોડનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2023થી […]

Continue Reading

સુરતના હત્યાના આરોપીના વીડિયોને ફતેહપુરના આરોપી તરીકે શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

આ વીડિયો સુરતમાં કાપડ ઉદ્યોગપતિની હત્યાના આરોપમાં ધરપકડ કરાયેલા આરોપીનો છે. આ વીડિયોને ફતેહપુર મકબરા વિવાદ સાથે કોઈ લેવા-દેવા નથી. ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લામાં મંદિર-મકબરાના વિવાદ પછી પરિસ્થિતિ હવે સામાન્ય છે. વાસ્તવમાં, થોડા દિવસો પહેલા કેટલાક હિન્દુ સંગઠનોએ આ સ્થળમાં ઘૂસીને તોડફોડ કરી હતી. તેમનો દાવો છે કે તે મંદિર તોડીને બનાવવામાં આવ્યું હતું. આ […]

Continue Reading

જાણો હિંમતનગર-વિજાપુર હાઈવે પર ગાબડું પડ્યું હોવાના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પુલ પર પડેલા ગાબડાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ભારે વરસાદને લીધે હિંમતનગરથી વિજાપુર હાઈવે પર આવેલા પુલ પર ગાબડું પડતાં આ પુલ અર-જવર માટે બંધ કરવામાં આવ્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading

શું નીતિન ગડકરીના ઇનકાર છતાં ટુ-વ્હીલર વાહનો પાસેથી ટોલ વસૂલવામાં આવી રહ્યો છે…? જાણો શું છે સત્ય….

થોડા દિવસો પહેલા કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે ટુ-વ્હીલર પર કોઈ ટોલ નથી. આ પૃષ્ઠભૂમિમાં, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેટલાક ટુ-વ્હીલર ટોલ પ્લાઝા પર ટોલ ચૂકવતા જોવા મળે છે. આ વીડિયો નીતિન ગડકરીના નિવેદન પર શંકા વ્યક્ત કરી રહ્યો છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં […]

Continue Reading

જાણો ગાંધીનગરની આશ્કા હોસ્પિટલમાં તાજેતરમાં બેદરકારીથી પથરીના દર્દીનું મોત થયું હોવાના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગાંધીનગરની આસ્કા હોસ્પિટલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ગાંધીનગરની આશ્કા હોસ્પિટલમાં બેદરકારીને લીધે પથરીના દર્દીનું મોત થયું તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, […]

Continue Reading

શું ખરેખર વોટ ચોરીના વિરોદ્ધમાં કોંગ્રેસના વિરોધનો વીડિયો છે…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો કોંગ્રેસ દ્વારા વોટ ચોરી મુદ્દાના વિરોધનો નથી. આ વિરોધ SIR ને લઈ કરવામાં આવ્યો છે. આ વિરોધનો વોટ ચોરી સાથે કોઈ સંબંધ નથી. હાલમાં કોંગ્રેસ સહિતના વિપક્ષ દ્વારા ભાજપાને વોટચોરીના મુદ્દાને લઈ ઘેરવામાં આવી રહી છે. ત્યારે હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વિરોધનો વીડિયો વાયરલ […]

Continue Reading

જાણો મધ્યપ્રદેશમાં મહિલાઓ માટે અલગથી દારુની દુકાનો ખોલાવામાં આવશે હોવાના નામે વાયરલ થઈ રહેલા સામાચારપત્રના ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સમાચારપત્રના કટિંગનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મધ્યપ્રદેશ સરકાર મહિલાઓ માટે અલગથી દારુની દુકાનો શરુ કરશે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મધ્યપ્રદેશ સરકાર મહિલાઓ માટે અલગથી દારુની દુકાનો શરુ કરશે એવા સમાચારપત્રના કટિંગનો […]

Continue Reading

નેલ્લોરમાં મુસ્લિમ છોકરા દ્વારા ‘હિન્દુ જૈન’ છોકરીનું અપહરણ કરવાની બનાવટી વાર્તા વાયરલ થઈ રહી છે….

દક્ષિણ ભારતના નેલ્લોરમાં એક મુસ્લિમ યુવક એક જૈન છોકરીને લલચાવીને ભાગી ગયો હોવાના દાવા સાથે સોશિયલ મીડિયા મેસેજ શેર કરવામાં આવી રહ્યો છે. જ્યારે જૈન સમુદાયે 1800 મુસ્લિમોને તેમની દુકાનો અને ફેક્ટરીઓમાંથી બહાર કાઢવાનો નિર્ણય લીધો, ત્યારે મુસ્લિમ સમુદાયે પોતે જ છોકરીને શોધી કાઢી અને માત્ર 9 કલાકમાં તેને સુરક્ષિત રીતે ઘરે પરત કરી. શું […]

Continue Reading

જાણો જન્માષ્ટમીના દિવસે વારાણસી ઘાટ પર વાનરોને ભોજન કરાવવામાં આવ્યું હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઘાટ પર ઉભેલા પોલીસ જવાનોની વચ્ચે લાઈનમાં બેસીને ભોજન કરી રહેલા વાનરોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં વારાણસી ઘાટ પર જન્માષ્ટમીના દિવસે વાનરોને ભોજન કરાવવામાં આવ્યું તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય […]

Continue Reading

દિલ્હીના સીએમને થપ્પડ મારનાર શખ્સનો ગોપાલ ઈટાલિયા સાથેનો ફોટો એડિટેડ છે… જાણો શું છે સત્ય….

વાયરલ ફોટો AAPના ધારાસભ્યના એક વીડિયોનો સ્ક્રીનશોટ લઈને તેને એડિટ કરીને બનાવવામાં આવ્યો છે, જેને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. 20 ઓગસ્ટના રોજ દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા તેમના નિવાસસ્થાને જાહેર સુનાવણી કરી રહ્યા હતા ત્યારે એક વ્યક્તિએ તેમના પર હુમલો કર્યો હતો. તેની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી અને એવું બહાર આવ્યું […]

Continue Reading

વિશાળ ભીડનો આ વાયરલ વીડિયો બિહારમાં રાહુલ ગાંધીની રેલી સાથે સંબંધિત નથી… જાણો શું છે સત્ય….

આ જૂનો વીડિયો બિહારનો નહીં પણ મહારાષ્ટ્રનો છે. 17 ઓગસ્ટ 2025ના રોજ, રાહુલ ગાંધીએ બિહારના સાસારામમાં મતદાન અધિકાર યાત્રા શરૂ કરી. આ યાત્રાનો ઉદ્દેશ્ય બિહારમાં મતદારોની યાદીના ચાલી રહેલા ખાસ સઘન સુધારાની પ્રક્રિયાનો વિરોધ કરવાનો છે. INDI ગઠબંધનના નેતાઓ પણ તેમાં ભાગ લઈ રહ્યા છે. 16 દિવસની આ યાત્રા રાજ્યના વીસથી વધુ જિલ્લાઓમાંથી પસાર થશે […]

Continue Reading

ફેસબુકે ખાનગી ફોટા વાપરવા માટે નવા નિયમો લાગુ કર્યા નથી…જાણો શું છે સત્ય….

સોશિયલ મીડિયા પર એક દાવો વાયરલ થઈ રહ્યો છે કે મેટાએ ફેસબુક યુઝર્સના ફોટા વાપરવા માટે નવા નિયમો લાગુ કર્યા છે, અને આ પરવાનગી નકારવા માટે, યુઝર્સે એક પોસ્ટ શેર કરવી પડશે જેમાં લખ્યું હશે કે, “હું ફેસબુક કે મેટાને મારી અંગત માહિતી અને ફોટા વાપરવાની કોઈ પરવાનગી આપતો નથી.” શું દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

Fact Check: એફેલિયન ઘટના અતિશય ઠંડા હવામાનનું કારણ નથી…જાણો શું છે સત્ય….

એફેલિયન ઘટના આબોહવા પરિવર્તનનું કારણ નથી. હવામાન ઠંડું પડશે અને શ્વાસની તકલીફ વધશે એવો સંદેશ બિનજરૂરી ગભરાટનું કારણ બની શકે છે. મહેરબાની કરીને આવા મેસેજ શેર કરશો નહીં. સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર અસંખ્ય પોસ્ટ અને ફોરવર્ડ કરેલા સંદેશાઓ એવા દાવા સાથે વાયરલ થઈ રહ્યા છે કે, “વાતાવરણમાં પરિવર્તન થઈ રહ્યું છે અને ચોક્કસ કુદરતી ઘટનાને […]

Continue Reading

શું ખરેખર કેદારનાથ મંદિરની યોગ થકી પ્રદક્ષિણા કરી રહેલા વ્યક્તિ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કેદારનાથ મંદિરની યોગ દ્વારા પ્રદક્ષિણા કરી રહેલા એક વ્યક્તિનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કેદારનાથ મંદિરની યોગ દ્વારા પ્રદક્ષિણા કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, […]

Continue Reading

જાણો મુંબઈના ગેટ વે ઓફ ઈન્ડિયા ખાતે તાજેતરમાં ઉછળતાં મોજા અને વરસાદના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મુંબઈમાં થયેલા વરસાદને કારણે દરિયામાં ઉછળી રહેલા મોજાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં મુંબઈમાં ભારે વરસાદને કારણે ગેટ વે ઓફ ઈન્ડિયા ખાતે દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક અને […]

Continue Reading

મેટ્રો સ્ટેશનમાં પાણી ભરાવાનો વીડિયો મુંબઈ નથી કે નથી ભારતનો…જાણો શું છે સત્ય….

આ વીડિયોનો ભારત સાથે કોઈ સંબંધ નથી. વાસ્તવમાં, આ ઘટના જાન્યુઆરીમાં બ્રાઝિલમાં આવેલા પૂર પછી બની હતી. જ્યારે મેટ્રો સ્ટેશનની દિવાલ તૂટી ગઈ હતી. મુંબઈમાં ભારે વરસાદને કારણે જન જીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયુ છે, ત્યારે હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક મેટ્રો સ્ટેશનમાં પાણી ભરાય ગયુ છે અને લોકો તેનાથી બચવા રેલીંગ […]

Continue Reading

જાણો મુંબઈ ખાતે થયેલા ભારે વરસાદને લીધે મુંબઈ એરપોર્ટ પર પાણી ભરાયા હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…?

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એરપોર્ટ પર ભરાયેલા પાણીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં મુંબઈ ખાતે થયેલા ભારે વરસાદને લીધે મુંબઈ એરપોર્ટ પર પાણી ભરાઈ ગયા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં એરપોર્ટ […]

Continue Reading

શું ખરેખર બનાસકાંઠાના વિભાજનની પ્રક્રિયા સરકાર દ્વારા અટકાવામાં આવી…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાના વિભાજનની પ્રક્રિયા અટકાવવામાં આવી હોવાની વાત તદ્દન ખોટી છે. ગુજરાત સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી થરાદ-વાવને નવો જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. આ જાહેરાત જાન્યુઆરી મહિનામાં કરવામાં આવી હતી, ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થઈ રહ્યો છે કે, નવીન જિલ્લાની […]

Continue Reading

કેજરીવાલના અધૂરા વીડિયોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

અરવિંદ કેજરીવાલનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં કેજરીવાલ પંજાબના બે શહેરોની ગંદકીને લઈ પોતાની સરકારના વિરોધમાં બોલી રહ્યા હોવાનુ જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કેજરીવાલ પોતાની જ સરકાર વિરોધમાં નિવેદન આપી રહ્યા છે.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ […]

Continue Reading

જાણો એન્ટાર્કટિકાના દરિયામાં તોફન વચ્ચે ફસાયેલા અમેરિકાના સૈન્ય જહાજના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર દરિયામાં તોફાનમાં ફસાયેલા જહાજનો એક ભયાનક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એન્ટાર્કટિકાના તોફાની દરિયામાં અમેરિકાનું સૈન્ય જહાજ ફસાયું તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં દરિયામાં તોફાનમાં ફસાયેલા જહાજનો જે ભયાનક […]

Continue Reading

શું ખરેખર ત્રણ મહિના માટે સરકાર દ્વારા ફ્રી રિચાર્જની ઓફર આપવામાં આવી…? જાણો શું છે સત્ય….

સોશિયલ મીડિયા થકી ઠગો દ્વારા લોકોને છેતરવાના ઘણા કિસ્સાઓ રોજ સામે આવી રહ્યા છે. ત્યારે તહેવાર સમયે સોશિયલ મીડિયામાં લોકોને છેતરવા માટે ફ્રી રિચાર્જના નામે મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવતા હોય છે. હાલમાં એક વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સરકાર દ્વારા 3 મહિના માટે એરટેલ, જીઓ અને વીઆઈના યુઝર્સ માટે […]

Continue Reading

ધરાલીમાં બચાવ કામગીરી માટે ચિનૂક હેલિકોપ્ટર દ્વારા JCB પહોંચાડવામાં આવી રહ્યું છે…? જાણો શું છે સત્ય….

JCB લઈ જતા ચિનૂક હેલિકોપ્ટરની વાયરલ તસવીર વાસ્તવિક નથી પણ એડિટ કરવામાં આવેલી છે. ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં વાદળ ફાટવાથી થયેલા વિનાશ બાદ રાહત અને બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે. કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવવા માટે સરકારી મશીનરીની સંપૂર્ણ તાકાતનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ સંદર્ભમાં, સોશિયલ મીડિયા પર એક તસવીર ઝડપથી શેર કરવામાં આવી […]

Continue Reading

જાણો તાજેતરમાં મનાલીના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પૂરને કારણે થયેલા ભૂસ્ખલનનો એક ભયાનક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં મનાલી ખાતે ભારે વરસાદને લીધે સર્જાયેલી પરિસ્થિતિનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પૂરને કારણે થયેલા ભૂસ્ખલનનો […]

Continue Reading

શું ખરેખર 2000 રૂપિયાથી વધુના UPI ટ્રાન્જેક્શન પર ચાર્જ વસુલવામાં આવશે…? જાણો શું છે સત્ય….

સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, યુ.પી.આઈ. પેમેન્ટ જૂની સિસ્ટમ મુજબ જ ચાલશે અને તેમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવી રહ્યો. રૂપિયા 2 હજારના પેમેન્ટ સુધીની ચૂકવણી પર કોઈ ચાર્જ નથી. બેંક ખાતામાંથી કે અન્ય ખાતામાંથી કરવામાં આવતી ચૂકવણી પર કોઈ ચાર્જ ચૂકવવાનો નથી.  તાજેતરમાં સોશિયલ મીડિયા પર UPI પેમેન્ટના ટ્રાન્જેક્શનને લગતી માહિતી વાયરલ […]

Continue Reading