શું ખરેખર પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર સરકારને થોડા દિવસ બંગલો ખાલી ના કરવવા વિનંતી કરી હતી..? જાણો શું છે સત્ય..
Rajkot – The Metro નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 14 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “પ્રિયંકા ગાંધીને હાલ પૂરતો બંગલો ખાલી નહિ કરવો પડે..!” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 21 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 1 વ્યક્તિએ તેનો પ્રતિભાવ આપ્યો હતો. તેમજ 2 લોકો દ્વારા આ પોસ્ટને શેર […]
Continue Reading